Breaking News

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

મનોવૈજ્ઞાનિકોની ચેતવણી: હવે લોકડાઉન પોતે માનસિક રોગનું કારણ ન બને તે જુવો

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી...

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ...

વેન્ટિલેટર પરના ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો: હોસ્પિટલમાંથી ખુશી ખુશી રજા અપાઈ.

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને...

સનફાર્મામાં કામ કરતા દંપત્તી ને કોરોનાં પોઝિટિવ:સહકર્મચારીઓના સેમ્પલ લેવાયાં

હાલોલ-વડોદરા રોડ પર ટોલનાકા પાસે આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દંપતી જે બ્લોકમાં કામ કરતું હતું તે...

સાબરમતી નદી ઓળંગવા પર પ્રતિબંધ :ત્રણ બ્રિજ બંધ

કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં જમાલપુર, સરસપુર, ગોમતીપુર, અસારવા, દરિયાપુર, ખાડિયા સહિતના 9 વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાંથી લોકો પશ્ચિમમાં...

ભારતમાં લોકડાઉન 3.0: ૧૭મી મે સુધી લંબાયું લોકડાઉંન

મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. 4 મેથી વધુ બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું છે. દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે....

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...

લગેજ બેલ્ટમાં કોઇ આવતા અગાઉ દરેક લગેજને પણ સેનેટાઇઝ કરવાની દરખાસ્ત

કોરોના વાયરસને પગલે બંધ કરવામાં આવેલા અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ્સમાં ફ્લાઇટ્સ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ...

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે...
× How can I help you?