Breaking News

શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ...

અમદાવાદ આવતા એક્સપ્રેસ હાઇવે પર honest દ્વારા સરકારી નિયમોના લીરેલિરા.. જુવો આ તસવીરો..

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પર આવેલા ઓનેસ્ટ આઉટલેટ માં જાણે કોરોનાં મહામારી પુરી થઈ ગઈ હોય એવા આઘાત જનક...

અમદાવાદ માં કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારીઓ સપડાયા

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા...

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં...

यात्रीगण कृपया ध्यान दे, ફરી એકવાર આ અવાજ થી રેલ્વે સ્ટેશન ગૂજશે

નવી દિલ્હી. લોકડાઉનનીસ્થિતિ વચ્ચે રેલવે યાત્રીઓને રાહત મળે તેવી શક્યતા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે મંગળવારે એક ટ્વિટ કરી કહ્યું છે કે 1લી જૂનથી રોજ 200...

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

મનોવૈજ્ઞાનિકોની ચેતવણી: હવે લોકડાઉન પોતે માનસિક રોગનું કારણ ન બને તે જુવો

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં વધુ 380 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી...
× How can I help you?