Breaking News

અમદાવાદમાં લગ્નમાં આવતા તમામનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં આપવું ફરજીયાત: પોલીસ કમિશ્નર

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં કર્ફ્યૂની સ્થિતિ અંગે રિવ્યુ કર્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં વીજળી ઘર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં તેમણે સ્થિતિનું નિરીક્ષણ...

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો...

શું ખુલશે જૂન ૧થી અને લોકડાઉન કેવી રીતે અનલોક થશે.

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ...
× How can I help you?