Breaking News

અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં ૩૦૦થી વધુ કેસ

અમદાવાદ 249, વડોદરામાં 19, સુરતમાં 13,ગાંધીનગર-10, પંચમહાલ-10, ભાવનગરમાં 4,  મહેસાણામાં 3, આણંદમાં 3 અરવલ્લી-1, દાહોદ-1 કેસ નોંધાયો  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ...

રીશી કપૂર છેલ્લે છેલ્લે પણ એક યુવકને ઉત્સાહિત કરતા ગયા: પંચ મહાભૂતમાં વિલીન. જુવો આ અંતિમ ક્ષણનો વિડીયો

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનાં મુંબઈનાં મરીન લાઇન્સનાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લગભગ અડધા કલાકમાં તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી....

કોરોના ના લડવૈયા કોરોના મુક્ત થયા:સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહાયક નર્સ અને ફાર્માસિસ્ટ સાજા થયા.

.હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે થી સાજા થયેલા 12 ને રજા આપવામાં આવી..કાયા વરોહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત 29 વર્ષની વયના સહાયક...

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...
No More Posts
× How can I help you?