Breaking News

VADODARA: ટેસ્ટિંગ લેબના ઉદ્ઘાટન વખતે OSD વિનોદ રાવ-મ્યુ.કમિ. સહિતના અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના એક બે ને સાડા ત્રણ કર્યા!

ટેસ્ટિંગ લેબના ઉદ્ધાટન સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયુ અને ટોળાુ ભેગુ થયું OSD વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામાનું પાલન ન કર્યુંકોવિડ હોસ્પિટલમાં...

આવતી કાલે શું ખુલશે.. શું બંધ રહેશે?

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ:-કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક...

કોરોના સાબરમતી જેલમાં પહોંચ્યો

. કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં...

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32,...

કોરોનાં દર્દીઓ વચ્ચે 15 દિવસો સુધી રહ્યા છતાંય બાળક નેગેટિવ

કોરોના સંકટ વચ્ચે એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બાળક સતત 15 દિવસ સુધી કોરોના સંક્રમિત માતા-પિતા સાથે રહ્યું તેમ છતા તેનો...

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

અમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ

નવા 24 મોતમાંથી 13ને કોરોના સિવાય કોઇ બીમારી ન હતીઅમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ7403 દર્દીમાંથી 26 વેન્ટિલેટર પર, 5056ની હાલત...

મે માસના અંત સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે તેવો ઉદ્ધવ ઠાકરેનો અણસાર

કોરોના વાયરસ સંક્રમણ સામે આખો દેશ લડી રહ્યો છે. આ સંક્રમણે સેંકડો લોકોના જીવ લઈ લીધા છે જ્યારે 56 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત...
× How can I help you?