Breaking News

નવરાત્રી બાબતે વિજયભાઇએ લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath...

અમદાવાદ માં કેન્સર હોસ્પિટલમાં કામ કરતા 102 કર્મચારીઓ સપડાયા

સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોની બેદરકારી અવાનરનવાર સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર આવી જ બેદરકારી કેન્સર હોસ્પિટલમાંથી બહાર આવી છે. કેન્સર હોસ્પિટલમાં કામ કરતા...

સારવારમાં નિષ્કાળજીને કારણે સિવિલમાં મૃત્યુદર વધારે છે:ઇમરાન ખેડાવાળા નો આક્ષેપ

 શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદર માટે તેમને સારવાર ન મળતી હોવાની બાબત જવાબદાર છે તેવો આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યો છે. હોસ્પિટલમાં એક વ્યક્તિ...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

કોરોનાનાં દર્દીઓ ને ડીસચાર્જ કરવા હવે ખાસ ગાઇડલાઈન

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી....
× How can I help you?