Breaking News

Special Story : એક કિશોર ,કે જે બન્યો યોગી આદિત્યનાથ!!

ઉત્તરાખંડના એક નાના ગામમાં 5 જૂન 1972 માં જન્મેલા યોગી આદિત્યનાથનું અસલી નામ અજય મોહન બિષ્ટ છે. સ્કૂલના દિવસોથી જ યોગી આદિત્યનાથ અખિલ ભારતીય વિદ્યાર્થી...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath...

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મીડિયા સામે રડી પડ્યા, કહ્યુ- અમે ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો હોવાથી રથયાત્રા ન કાઢી શક્યા.

અમદાવાદ : શહેર ખાતે આ વર્ષે 142 વર્ષની પરંપરા તૂટી હતી. આ વખતે હાઇકોર્ટ (Gujarat HC)ની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથ (GOD Jagannath...

ભગવાન જગન્નાથ આ વખતે યાત્રા દર્શન નહિ આપે!

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં રથયાત્રાના આયોજનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે...

મૂર્તિની ચોરી કરો તો લગ્ન જલ્દી થઈ જશે

તમે અનેક વર સાંભળ્યું હશે જેના લગ્ન ના થતા હોય તે લોકો દેવી દેવતાના મંદિરમાં માનતા માંગે છે. પણ રાજસ્થાનમાં આ નિયમ થોડો ઊંધો છે....

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા...
× How can I help you?