Breaking News

સામાન્ય વેપાર ધંધામાં સરકારના આર્થિક પેકેજ નો કઈ રીતે ફાયદો થશે..તે સમજો

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ સંકટમાં ફસાયેલા નાના...

આજે ૪.૩૦વાગ્યે મોદીજી નવું શું કહેવા માંગે છે

કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ...

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ...

અમેરિકાએ ચીન પર કેસ ઠોકયો: માહિતી છુપાવ્યા અને સંગ્રખોરીનો આરોપ

કોરોના વાઇરસ અંગે અમેરિકા ચીન ઉપર જાણકારી છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. હવે અમેરિકાના એક રાજ્યે ચીન પર અદાલતમાં કેસ દાખલ કર્યો છે. એ રાજ્યે...

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત...

કોરોનાં વોર્ડમાં તબીબો કઇ રીતે ફરજ બજાવે છે તે વિચાર્યું છે.. પીપીઇ પહેર્યા પછી આઠ કલાક સુધી ખાવા પીવાનું પણ શક્ય નથી.

કોવિદ-૧૯ સામેના જંગલમાં અગ્રીમ મોરચે લડતા મુંબઈની હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો, નર્સો અને અન્ય મેડીકલ સ્ટાફને શારીરિક અને માનસિક બંને પ્રકારના ત્રાસનો સામનો કરવો પડે છે. મેડીકલ...