Breaking News

ગુજરાતના ત્રણ જિલ્લા માં લોકદાઉ ન 4.0માં કદાચ કોઈ નવું રંગ રૂપ નહિ દેખાય

ગુજરાતના 3 શહેરો અને જિલ્લા સહિત 17મી મે બાદ પણ ભારતમાં 30 જેટલા વિસ્તાર રેડ ઝોનમાં રહેશે કે જ્યાં લોકડાઉનની છૂટછાટ નહીં મળે. આ માટે...

પી.પી.ઈ કીટ બનાવવા ભારત વિશ્વને પાછળ રાખી દેશે.

કોરોના સંકટ બાદ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. તમામ અર્થશાસ્ત્રી આ વાત કહી રહ્યાં છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. ગત...

આજે ૪.૩૦વાગ્યે મોદીજી નવું શું કહેવા માંગે છે

કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ...

જ્યંતી રવિ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સમિતિ: આમાં સાચું કોણ?

આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત લઈ કોરોનાને ડામવા સરકાર દ્વારા...

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...

કોરોનાના નવા ૦૬ લક્ષણો મળી આવ્યાં: સેંટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન

અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના...

તીખી વાત: લોકડાઉન વધારવા ની સાથે 100% સેનિતાઈઝેશન કરો: યુધ્ધ ની સંજ્ઞા આપતા મોદીજીને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે છે ખરા?

ખાલી લોકડાઉન વધારવાથી કોરોના સામે બચી શકાશે એમ માનતી સરકારને સાચી સમજણ કેળવવાની જરૂર છે. પ્રથમ કોઈ પણ સમય આપ્યા વિના લોકડાઉન લાગુ કર્યું, કે...

દિલ્હીની હોસ્પિટલમાં ડૉકટર અને સ્ટાફ સહિત 44ને કોરોનાં પોઝિટિવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલી બાબુ જગજીવન રામ હોસ્પિટલના ડોકટરો સહિત કુલ 44 સ્ટાફ સભ્યોનો કોવિડ -૧ (COVID-19) ટેસ્ટ પોઝિટિવ  જોવા મળ્યો છે. અન્ય...
× How can I help you?