Breaking News

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કન્ટેનમેન્ટ ઝોનનું લિસ્ટ ચેક કરો.

આજથી કન્ટેનમેન્ટ ઝોન સિવાય સમગ્ર ગુજરાત ફરી એકવાર ધમધમવા માંડ્યું છે. પરંતુ હજી પણ લોકો ને કન્ટેનમેન્ટ ઝોન વિશે અનેક દુવિધા છે . તો THE...

આવતી કાલે શું ખુલશે.. શું બંધ રહેશે?

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ:-કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક...

ગુજરાતના ત્રણ જિલ્લા માં લોકદાઉ ન 4.0માં કદાચ કોઈ નવું રંગ રૂપ નહિ દેખાય

ગુજરાતના 3 શહેરો અને જિલ્લા સહિત 17મી મે બાદ પણ ભારતમાં 30 જેટલા વિસ્તાર રેડ ઝોનમાં રહેશે કે જ્યાં લોકડાઉનની છૂટછાટ નહીં મળે. આ માટે...

કોરોના સાબરમતી જેલમાં પહોંચ્યો

. કોરોના વાઇરસનો ફેલાવો માત્ર શહેરમાં જ નહીં સાબરમતી જેલમાં પણ થયો છે. જો કે જેલમાં રહેતા કેદીઓ પણ સંક્રમણમાં આવતા જેલતંત્ર એ તૈયારીઓ કરી કેદીઓમાં...

અમદાવાદ માં સાડા આઠ કરોડનું કેસલેસ પેમેન્ટ થયું

અમદાવાદમાં 14, સુરતમાં 3, પંચમહાલ, આણંદ અને મહેસાણામાં 1-1 દર્દીના મોત7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોતઅમદાવાદમાં 261, સુરતમાં 32,...

કોરોનાં દર્દીઓ વચ્ચે 15 દિવસો સુધી રહ્યા છતાંય બાળક નેગેટિવ

કોરોના સંકટ વચ્ચે એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બાળક સતત 15 દિવસ સુધી કોરોના સંક્રમિત માતા-પિતા સાથે રહ્યું તેમ છતા તેનો...

સામાન્ય વેપાર ધંધામાં સરકારના આર્થિક પેકેજ નો કઈ રીતે ફાયદો થશે..તે સમજો

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ સંકટમાં ફસાયેલા નાના...

સારવારમાં નિષ્કાળજીને કારણે સિવિલમાં મૃત્યુદર વધારે છે:ઇમરાન ખેડાવાળા નો આક્ષેપ

 શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદર માટે તેમને સારવાર ન મળતી હોવાની બાબત જવાબદાર છે તેવો આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યો છે. હોસ્પિટલમાં એક વ્યક્તિ...

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...