Breaking News

નેનપુર સ્ટેશને ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા પછી ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલન ઉગ્ર બનાવ્યું હતું

મહાગુજરાતના પાયાના પથ્થર ઈન્દુચાચા હતા.72 વર્ષની ઉંમરે તેમણે આંદોલન નું સુકાન સંભાળ્યુંનેનપુર આશ્રમમાં રહેતા ઈન્દુલાલ અમદાવાદમાં થયેલી હિંસા અંગે અજાણ હતા : ગુજરાત રાજ્યની સ્થાપનામાં...

ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ: જાણો કયો જિલ્લો ક્યા ઝોનમાં આવે છે?

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર,...

કોરોના ના લડવૈયા કોરોના મુક્ત થયા:સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહાયક નર્સ અને ફાર્માસિસ્ટ સાજા થયા.

.હાઈ સ્પીડ રેલ કોવીડ કેર સેન્ટર ખાતે થી સાજા થયેલા 12 ને રજા આપવામાં આવી..કાયા વરોહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત 29 વર્ષની વયના સહાયક...

રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે:બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં ફરત ફરવા વ્યવસ્થા કરાશે.

3 મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ...

લોકડાઉનમાં તમાકુ કે સિગારેટના ભાવ 100 રૂપિયા થી 800 રૂપિયા ચાલે છે

લોકડાઉન ને 40દિવસ થવા આવ્યા , ત્યારે તમાકુ, સિગારેટ ના કાળા બજાર જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વધી રહ્યા છે. સરકારે તમાકુ, ગુટખા...

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ...

રેલ્વે દ્વારા લોકડાઉન બાદ ક્યાં ટ્રેન શરૂ કરી શકે છે? વાંચો સંપૂર્ણ પ્લાન

કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન (Lockdown) કર્યું છે. આને...

અદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ-બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસ

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 15ના મોત થયા છે. જ્યારે...

કોરોના થી વિલાઈ ગયેલી નાનકડી મુસ્કાનની મુસ્કાન ફરી ખીલી ઉઠી

સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલી મુસ્કાનને એના ઘેર પરત મોકલતા અમે અનેરો આનંદ અનુભવીએ છે:જી.એમ. ઇ. આર.એસ.ની તબીબી ટીમ. દાહોદની નવ વર્ષની મુસ્કાન ફાતેમા રહીમભાઈ કુંજાલા...

Vadodara News: કોરોના મુક્ત થયેલા 45 વ્યક્તિઓને કાલે રજા અપાશે…

વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ખૂબ જ આશાસ્પદ અને આનંદ દાયક સમાચાર આપ્યા છે, જેમાં તેઓએ 45 દર્દીઓ કે જે...