Breaking News

સુરતમાં વતન ફરત ફરવા શ્રમિકોની લાઇનો લાગી: સરકારી તંત્રમાં સંકલન નો અભાવ

સુરત. લોક ડાઉન લંબાઈ રહ્યું છે ત્યારે પરપ્રાંતિયોની સાથે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરના સુરતમાં વસતા લોકોને વતન જવા માટે તાલાવેલી વધી છે. વતન જવા માટે સુરતમાં વસતા...

છે ને જલસો: રાજકોટમાં ૫૮ કેસ તો પણ ઓરેન્જ ઝોન અને અરવલ્લી માં ૧૯ તો પણ રેડ ઝોન

કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાગ્રસ્ત જિલ્લા અને શહેરોને પોઝિટિવ કેસને આધારે ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ત્યારે ગુજરાતમાં જ્યાં કેસ વધુ હોય તેને રેડ ઝોન, ઓરેન્જ ઝોન...

ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ: જાણો કયો જિલ્લો ક્યા ઝોનમાં આવે છે?

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર,...

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ...

ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકીંગ 4થી મે થી શરૂ થશે..આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે જૂન સુધી રાહ જોવી પડશે.

એર ઇન્ડિયાએ શનિવારે માહિતી આપી હતી કે 1 જૂનથી તે આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટ બુક કરવાનું કામ શરૂ કરશે. સરકારી એરલાઇને એ પણ માહિતી આપી હતી...

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી...

બહેરામપુરમાં એક સાથે 65 લોકો નોંધાયા:મોટાભાગના લોકો શાકભાજી વેંચતા હતા..

ગુજરાતમાં કોરોના વાયરસના 1272 કેસ નોંધાઈ ચુક્યા છે. 48 લોકોના મોત થઈ ચુક્યુ છે જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 765 કેસ નોંધાઈ ચુક્યા છે અને...

કોરોનાં ગ્રસ્ત દર્દીઓના બંધ મકાનમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ: ટિમ દોડી આવી..

ગાંધી સ્મૃતિ સોસાયટી મસ્જિદની સામે આવેલ અલ રેહમત ફલેટમાં તાજેતરમાં પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યું હતું જેમને દવાખાના દાખલ કરવામાં આવ્યા હતા તેઓ બટાકાની...

ગૃહમંત્રાલયએ ઝૂમ એપને ખતરારૂપ કીધી, તો પણ શાળાઓને ઝૂમ પર ભણાવવાનું ઘેલું કેમ નથી ઉતરતું?

જે એપ તમારા ડેટાનો દુરુપયોગ કરી શકે તેને અનઇન્સ્ટોલ કરવી તે પણ રાષ્ટ્ર ભક્તિજ છે. લોકડાઉન શરુ થતાંજ ઝૂમ પર શાળાઓએ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરુ કરાવ્યું..પણ...

Update: અમદાવાદ અને સુરત બાદ હવે ત્રીજા શહેરમાં કરફ્યુની જાહેરાત

ગુજરાતના લોકો લોકડાઉનનો પાલન ન કરતા CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કર્ફ્યુ આજે મધ્યરાત્રીથી લાગૂ...
× How can I help you?