Breaking News

સામાન્ય વેપાર ધંધામાં સરકારના આર્થિક પેકેજ નો કઈ રીતે ફાયદો થશે..તે સમજો

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ સંકટમાં ફસાયેલા નાના...

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

કોરોનાનાં દર્દીઓ ને ડીસચાર્જ કરવા હવે ખાસ ગાઇડલાઈન

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી....

અમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ

નવા 24 મોતમાંથી 13ને કોરોના સિવાય કોઇ બીમારી ન હતીઅમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ7403 દર્દીમાંથી 26 વેન્ટિલેટર પર, 5056ની હાલત...

મે માસના અંત સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે તેવો ઉદ્ધવ ઠાકરેનો અણસાર

કોરોના વાયરસ સંક્રમણ સામે આખો દેશ લડી રહ્યો છે. આ સંક્રમણે સેંકડો લોકોના જીવ લઈ લીધા છે જ્યારે 56 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત...

નાના બાળકો પર zoom શિક્ષણનો આતંક: દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય

કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા...

પી.પી.ઈ કીટ બનાવવા ભારત વિશ્વને પાછળ રાખી દેશે.

કોરોના સંકટ બાદ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. તમામ અર્થશાસ્ત્રી આ વાત કહી રહ્યાં છે અને સરકાર પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. ગત...

Buzz Impact સરકાર નાના વેપારીઓ માટે લોન વ્યાજ સહાય પેકેજ લાવશે

લોકડાઉનને કારણે બંઘ રહેલી નાના- મધ્યમ વેપારીઓની દુકાનો, ત્યાં કામ કરતા કર્મચારીઓની આવકો લગભગ બંધ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર આવા વેપારીઓ, કારીગરો અને...

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે...
× How can I help you?