Breaking News

સામાન્ય વેપાર ધંધામાં સરકારના આર્થિક પેકેજ નો કઈ રીતે ફાયદો થશે..તે સમજો

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ સંકટમાં ફસાયેલા નાના...

સારવારમાં નિષ્કાળજીને કારણે સિવિલમાં મૃત્યુદર વધારે છે:ઇમરાન ખેડાવાળા નો આક્ષેપ

 શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદર માટે તેમને સારવાર ન મળતી હોવાની બાબત જવાબદાર છે તેવો આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ કર્યો છે. હોસ્પિટલમાં એક વ્યક્તિ...

રેલયાત્રા 12મી મે થી શરૂ થશે: આ શહેરો વચ્ચે રેલયાત્રા શરૂ કરાશે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બંધ પડેલી મુસાફર ટ્રેનો બે દિવસ બાદ એટલે કે 12 મેથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે તેને લઈને એક વિસ્તૃત...

અમદાવાદમાં 350 જેટલા દર્દીઓને એકસાથે રજા આપવામાં આવી

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં...

હવે હેર કટીંગ માટે ખાસ ગાઇડ લાઇન્સ નું પાલન કરવું પડશે.

ગુજરાતમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકો કંટાળી ગયા છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે. ત્યારે હવે ક્યાં સુધી લોકડાઉન...

કોરોનાનાં દર્દીઓ ને ડીસચાર્જ કરવા હવે ખાસ ગાઇડલાઈન

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી....

ગુજરાત માં યોગ્ય સમયે હોસ્પિટલ ના આવતાં કોરોના સમસ્યા વધે છે:AIIMS

ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ યથાવત છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે ત્યારે 300થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 5200થી વધુ કેસ...

અમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ

નવા 24 મોતમાંથી 13ને કોરોના સિવાય કોઇ બીમારી ન હતીઅમદાવાદમાં 24 કલાકમાં 269 નવા કેસ, 22 મોત, 115 ડિસ્ચાર્જ7403 દર્દીમાંથી 26 વેન્ટિલેટર પર, 5056ની હાલત...

મે માસના અંત સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન રહેશે તેવો ઉદ્ધવ ઠાકરેનો અણસાર

કોરોના વાયરસ સંક્રમણ સામે આખો દેશ લડી રહ્યો છે. આ સંક્રમણે સેંકડો લોકોના જીવ લઈ લીધા છે જ્યારે 56 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત...

નાના બાળકો પર zoom શિક્ષણનો આતંક: દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય

કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા...
× How can I help you?