Breaking News

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે...

સિવિલમાં મોતનો આંકડો બેવડી સદી ક્રોસ કરી ગયો : ૦૧વર્ષની બાળકીનું મોત

આખા ગુજરાતમાં કોરોનામાં રેકોર્ડબ્રેક મોતનું મોડેલ બની ચૂકેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં...

કોંગ્રેસે ખાલી શ્રમિકો ની ટિકિટના પૈસાની ગુલબાગો હાંકી અને ભાજપે ટિકિટના રોકડા ગણી શ્રમિકોને વતન મોકલવા માંડયા

સરકારી આંકડાને સાચા માનિએ તો ગુજરાતમાંથી 82000 શ્રમિકો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. છેલ્લા 40 દિવસો થી ભૂખ્યા તરસ્યા રહીને માંડ માંડ ટકી...

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.

વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની "સેવા" ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા...

15 એપ્રિલે 4 દિવસનો કેસ ડબલિંગ રેટ હાલ 12 દિવસનો થયો, એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 %થી ઘટી 6 %: AMC કમિશનર

222 ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાબોપલના સ્ટાર બજાર અને હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ કોરોના પોઝિટિવ, વધુ 4 કેસ નોંધાયાસ્ટાર બજારના સ્ટાફ અને ગ્રાહકોનો કોરોના ટેસ્ટ...

આજે ૪.૩૦વાગ્યે મોદીજી નવું શું કહેવા માંગે છે

કોરોનાના કહેર વચ્ચે દેશમાં આજે (4 મે) લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ થઇ રહ્યો છે, જે આગામી બે અઠવાડિયા એટલે કે 17 મે સુધી ચાલશે. આ...

ગુજરાતમાં સતત પાંચમા દિવસે 300 થી વધુ કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર પણ એક્શન માં આવી છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના મોત અને 146 દર્દી સાજા...

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ...

હેર સેટ કરાવવાના થયા છે..તો સરકારે પણ આપી છૂટછાટ

કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરાને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉનના ત્રીજા તબક્કા (Lockdown 3.0)ની જાહેરાત કરી છે. જે અંતર્ગત ત્રીજી મેના રોજ ખતમ થતું લૉકડાઉન...

સનફાર્મામાં કામ કરતા દંપત્તી ને કોરોનાં પોઝિટિવ:સહકર્મચારીઓના સેમ્પલ લેવાયાં

હાલોલ-વડોદરા રોડ પર ટોલનાકા પાસે આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતા એક દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દંપતી જે બ્લોકમાં કામ કરતું હતું તે...
× How can I help you?