Breaking News

સુનિલ ગાવસ્કરે કોરોના સામે લડવા 59 લાખ રૂપિયાનું દાન આપ્યું

SPORTS : પુજારાએ પણ રકમ જાહેર કર્યા વગર દાન આપ્યું ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુનિલ ગાવસ્કરે મંગળવારે કોરોના સામેની લડાઈમાં 59 લાખ રૂપિયા ડોનેટ કર્યા...

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા...

જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે:ઇન્સ્યોરન્સ કાઉ

લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને...

લોકો સ્વસ્થ હશે તો અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, લોકડાઉનની મુદત વધારો કરો : પાંચ રાજ્યના મુખ્યમંત્રીઓએ કહ્યું.

21 દિવસના લોકડાઉનથી અર્થતંત્રને અંદાજે રૂ. 9 લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છતાં માનવ જિંદગીને થનાર નુકસાન વધુ મોટુંદિલ્હી, તેલંગણા, કેરળ અને મહારાષ્ટ્રે લોકડાઉન વધારવાની...

વડોદરા:કોરોના થી મુક્ત થયેલા નિખિલ પટેલને જિલ્લા કલેકટરશ્રી એ પાઠવી શુભકામનાઓ:ગોત્રી હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય…

તબીબો અને નર્સિંગ સ્ટાફે ખૂબ મોટું કામ કર્યું છે…હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું: નિખિલ પટેલ..સરકારી દવાખાનામાંનિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવેલી કાળજીપૂર્વક ની સઘન સારવારના...

રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ

CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવરાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ...
No More Posts
× How can I help you?