Breaking News

ગૌરવ દહીયાની કારકિર્દી ખતમ કરવા કોણે આ પ્રેમપાશ નો દોરી સંચાર કર્યો?

આઈ.એ. એસના વકીલ હિતેશ ગુપ્તાના સ્ફોટક નિવેદન: પોલીસ તપાસનો છેડો સચિવાલય સુધી પહોંચે તેવી વાત સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહીયા સામેના આક્ષેપો ખોટા સાબિત થયા...

કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે : વિજય નેહરા

અમદાવાદમાં એકંદરે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છેએક્ટિવ કેસનો ઘટાડો થયો છે. 10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ...

અમદાવાદમાં કોરોનાની સ્ટ્રેટજી : કેન્દ્ર સરકાર પણ છે ચિંતામાં

ગુજરાતમાં ગત એક જ દિવસમાં કોરોનાનાં નવા 231 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો કોરોનાનાં કારણે 18 લોકોનાં મોત થયા છે. અને કુલ 31 લોકોને ડિસ્ચાર્જ...

કાલે PM મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, લોકડાઉન પૂર્ણ થયા પહેલા પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે

3મેના લોકડાઉન પૂર્ણ થવાના સાત 6પહેલા આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો...

સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ

સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશેભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ...

કોરોનાવાઈરસ પોતાને અને સંક્રમણ ફેલાવવાની રીતને ઝડપથી બદલી રહ્યું છે : ચીન

ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની...

સર્જિકલ માસ્ક 6થી 8 કલાકમાં અને N95 માસ્ક 24 કલાકમાં બદલવો, ઘરે બનાવવામાં આવેલો માસ્ક ધોઈને ઉપયોગ કરો

એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના...

સરકારે 123 વર્ષ જૂના કાયદો બદલ્યો : મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 7 વર્ષ સુધીની સજા

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની...

રાજ્યની કોલેજોમાં યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે જ પરીક્ષા યોજાશે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે

ટાસ્કફોર્સ કમિટીની ભલામણ મુજબ સરકાર આયોજન કરશે શિક્ષણમંત્રીએ તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે VC દ્વારા ચર્ચા કરીરાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલ વેકેશન...

ભારતની સૌપ્રથમ રિયુઝેબલ PPE કીટ બનાવવાનો શ્રેય વડોદરાની સ્યોર સેફ્ટી કંપનીના નામે

કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી...
× How can I help you?