Breaking News

અદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ-બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસ

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 અને સુરતમાં 1 દર્દીનું મોત થતા કુલ 15ના મોત થયા છે. જ્યારે...

અમદાવાદમાં 24 કલાકમાં નવા 151 કેસો નોંધાયા:સુરતમાં 41 અને વડોદરામાં 7 કેસ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથીકોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 9ના...

અમેરિકાએ ચીન પર કેસ ઠોકયો: માહિતી છુપાવ્યા અને સંગ્રખોરીનો આરોપ

કોરોના વાઇરસ અંગે અમેરિકા ચીન ઉપર જાણકારી છુપાવવાનો આરોપ લગાવતું રહ્યું છે. હવે અમેરિકાના એક રાજ્યે ચીન પર અદાલતમાં કેસ દાખલ કર્યો છે. એ રાજ્યે...

Vadodara News: કોરોના મુક્ત થયેલા 45 વ્યક્તિઓને કાલે રજા અપાશે…

વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ખૂબ જ આશાસ્પદ અને આનંદ દાયક સમાચાર આપ્યા છે, જેમાં તેઓએ 45 દર્દીઓ કે જે...

EXCLUSIVE :અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 3 લાખ થી 8.5 લાખ રૂપિયા સુધીના પેકેજ

સ્ટર્લિંગ હોસ્પિટલમાં તપાસ દરમિયાન થયેલી વાતચીતના અંશ ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે અમદાવાદની એચ.સી.જી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ...

VadodaraNews: જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી ની વધુ એક સિદ્ધિ: માત્ર 2 વર્ષની બાળકીને કોરોના ની માંદગીમાંથી ઉગારી

બોડેલીની આયેશા સાજી થતાં એના કુટુંબમાં દાદા સાજા થયા પછી પૌત્રી પણ સાજી થયાનો આનંદ…રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ની સીધી સુચના હેઠળ જી.એમ....

બહેરામપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝઘડો:આર.એ.એફએ પરિસ્થિતિ સંભાળી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ત્રણ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ...

ભારતમાં3252 લોકોએ કોરોનાને હરાવ્યો:સોમવારે 705 લોકોએ કોરોનાં સામે વિજય મેળવ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મંગળવારે સાંજે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 1336 કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકોના મોત...

News Update: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરી માટે વધુ પાંચ સચિવોને જિલ્લાઓની જવાબદારી સોંપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવાની કામગીરીમાં જિલ્લા તંત્રવાહકોના માર્ગદર્શન-સુપરવિઝન અને રોગ નિવારાત્મક પગલાંઓના અસરકારક અમલીકરણ માટે વધુ પાંચ આઇ.એ.એસ...

નમસ્તે ટ્રમ્પ માથે પડયું: જગતજમાદારે ઇમિગ્રેશન બંધ કર્યુ

કોરોનાના સંકટ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હાલ પુરતું ઈમિગ્રેશન બંધ કર્યુ છે. હવે કોઈ અમેરિકામાં માઈગ્રેટ નહીં થઈ શકે. અમેરિકામાં સ્થાનિકોની નોકરીઓ...
× How can I help you?