Breaking News

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા...

જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે:ઇન્સ્યોરન્સ કાઉ

લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને...

રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશન : જયંતિ રવિ

CORONA UPDATE : 24 કલાકમાં 298 ટેસ્ટ કરાયા જેમાંથી 237 નેગેટિવ અને 21 પોઝિટિવરાજ્યમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ...

રાજ્યના તમામ મંત્રીઓ તથા ધારાસભ્યોના પગારમાં ૩૦% નો કાપ

NEWS : રકમ કોરોના સામે લડવામાં વાપરવામાં આવશે ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે...
× How can I help you?