Breaking News

કોરોનાવાઈરસ પોતાને અને સંક્રમણ ફેલાવવાની રીતને ઝડપથી બદલી રહ્યું છે : ચીન

ચીનના ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ દાવો કર્યો છે કે, તેમણે કોરોનાવાઈરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસમાં તેનું સ્વરૂપ બદલવાની...

કોરોનાથી વધુ 2નાં મોત, વધુ 14 પોઝિટિવ, કુલ પોઝિટિવ 190, કુલ મૃત્યઆંક 9 પર પહોંચ્યો

રેડ ઝોન નાગરવાડા વિસ્તારના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છેવાસણા-ભાયલી રોડ ઉપર ફોર્ચ્યુન ગ્રીન એપાર્ટમેન્ટમાં કોરોનાનો કેસ નોંધાતા પોલીસ અને આરોગ્ય ટીમ પહોંચી હતીનવા વિસ્તારો ન્યૂ...

કોરોનાને ડામવા AMC નવો ઍક્શન પ્લાન, કૉવિડ કેર સેન્ટર કરાયા શરૂ

AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા...

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત...

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ...

કોરોના સામે લડવા મોદીજીએ ઘડ્યો માસ્ટર પ્લાન.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. હવે કોરોના વાયરસ રોગચાળો સામે...

કોરોના સામે લડવા ખાનગી ડોકટર અને ફાર્મસીસ્ટ પણ તૈયાર છે:3000ની યાદી તૈયાર કરાઈ.

કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે...

જરૂર પડે તો પઝેશન આપ્યાં ના હોય તેવા એપારટમેન્ટને હંગામી હોસ્પિટલમાં ફેરવાશે

કોરોના ના વધતા કેસોની સારવાર અને તેમને કવોરન્ટાઇન કરવાની જરૂર પડે તે માટે હવે ખાનગી બિલ્ડરો પાસેથી ગ્રાહકોને ન સોંપાયેલા મકાનોનું લીસ્ટ મંગાવવામાં આવ્યાં છે....

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર… ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી...

International : 700 વર્ષો બાદ જેરુસ્લેમ ચર્ચ બંધ કરાઈ

કોરોના વાઈરસને લીધે જેરુસલેમના પવિત્ર કબરવાળા ચર્ચને આશરે 700 વર્ષ બાદ પ્રથમ વખત બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. એવું માનવામાં આવે છે કે અહીં ઈસા...
× How can I help you?