Breaking News

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસવાન પર પથરા પડ્યા

અમદાવાદના જુહાપુરા અને વેજલપુર માં પોલીસ વાન પર પથ્થરમારા ની ઘટના બાદ વડોદરામાં મોડી રાત્રે પણ પોલીસની ગાડી પર પથરા પડ્યા હતા.પાણીગેટના રાજા રાણી તળાવ...

જુહાપુરામાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન પર પત્થરમારો:૧૫ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની...

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત...

ગુજરાતમાં 262 દર્દીઓ પૈકી 197 સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા.

262 દર્દીમાંથી 197 કેસ લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 32 આંતરરાજ્યના 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં, 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા અને 358 રિપોર્ટ...

કોરોના સામે લડવા મોદીજીએ ઘડ્યો માસ્ટર પ્લાન.

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. હવે કોરોના વાયરસ રોગચાળો સામે...

કોરોના સામે લડવા ખાનગી ડોકટર અને ફાર્મસીસ્ટ પણ તૈયાર છે:3000ની યાદી તૈયાર કરાઈ.

કોરોનાની મહામારી સામે અત્યારે ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિતનો મેડિકલ ક્ષેત્રના લોકો લડી રહ્યા છે ત્યારે રાજ્યના ખાનગી તબીબો અને ફાર્માસિસ્ટોએ પણ આ મહામારીમાં મદદ માટે...

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે

આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોતદાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50...