Breaking News

એલજી હોસ્પિટલના 50 જેટલા ડોક્ટરો મુશ્કેલીમાં મુકાયા. બધાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા

સુરક્ષા કીટની માંગ સાથે સફાઈ કામદારો હડતાળ પર મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 5 ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત 10 લોકો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં...

અમદાવાદ કેમ બની રહ્યું છે કોરોના વાયરસનું એપી સેન્ટર ? જાણો શું છે કારણ

એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000ને પાર કરી ગયો છે. રાજ્યના કુલ મૃત્યુઆંકના 50 % મોત એકલા અમદાવાદમાં જ થયા છે. AMCની હદમાંથી...

અમદાવાદીઓ સહેજે ગભરાશો નહીંઃ ઝડપથી વધુ કેસ શોધી શકાશે તો અમદાવાદ ઝડપથી કોરોના મુક્ત થશેઃ અમદાવાદની સ્થિતિનું તટસ્થ વિશ્લેષણ

આજે કેટલાંક અખબારોએ અમદાવાદને ભારતના વુહાન તરીકે ઓળખાવ્યું એટલે કેટલાક શહેરીજનો તનાવમાં આવી ગયા. જેમનો સ્વભાવ ચિંતા કરવાનો જ છે તેઓ તો હતાશાની બોર્ડર પણ...

કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ અને તેમના પત્ની કોરોનાં પોઝિટીવ

કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા કોંગી કોર્પોરેટ...

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 695, એકલા અમદાવાદમાં 404 કેસ, 30ના મોત

અમદાવાદમાં 42 કેસ નોંધાયા2ના મોત થતા ગુજરાતમાં કુલ મોત 30ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે...

રિલાયન્સના રિસર્ચનો દાવો: લાલ શેવાળ આપી શકે છે કોરોના સામે સુરક્ષા

રિલાયન્સ લાઇફ સાયન્સ ભારતમાં કોરોના વાયરસ ને લગતા સંશોધનને આગળ વધારવામાં મદદ કરશે: મુકેશ અંબાણી લાલ શેવાળે ઉત્સર્જીત કરેલા કાર્બનિક રસાયણોનો કોટિંગ પાવડર ચેપ ફેલાવાથી...

PM મોદીની લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય

3 મે સુધી નહીં ચાલે કોઈ પણ પેસેન્જર ટ્રેનદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે લૉકડાઉનમાં છૂટછાટ આપવાના બદલે લૉકડાઉન 2.0ને...

PM મોદીની જાહેરાત બાદ ગુજરાત સરકાર 20 એપ્રિલથી આ મોટો નિર્ણય લઈ શકે છે

CM નિવાસ સ્થાને યોજાઇ બેઠક રાજ્ય સરકારે 3 વિભાગોને ઉધોગ શરૂ કરવાની જવાબદારી સોંપીઆવતા સોમવારથી ઉધોગ રિપોર્ટના આધાર પર શરૂ થઇ શકે છેદેશભરમાં લાગુ કરાયેલા...

PM મોદીની જાહેરાત : દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

20 એપ્રિલ બાદ મળશે શરતોને આધીન છૂટછાટપીએમ મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે....

ભારત દેશમાં ભલે બધુ થંભી ગયું હોયઃ રણમાં અગરિયાઓ આપણા માટે મીઠું પકવી રહ્યા છે..

20 દિવસથી ભારત દેશ બંધ છે અને હજી 15 કે વધુ દિવસ બંધ રહેવાનો છે. શહેરો-નગરો અને ગામોમાં ભલે બધુ થંભી ગયું હોય પણ કચ્છના...