Breaking News

અમદાવાદમાં કેન્સર અને કિડની હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 500 બેડની હોસ્પિટલ ગઈ કરાઈ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મેડિસિટીમાં ઊભી કરાયેલી અદ્યતન ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ ૧૯ માટે ડેજીગ્નેટેડ કર્યા બાદ હાલ મહાનગરમાંથી રોજેરોજ વધી રહેલા કોરોનાના દર્દીઓના લીધે...

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે...

મોદીજીના નામે પથરા પણ તરે છે: ખાલી ઇ પેમેન્ટ ના નામે મોબાઈલ એસેસરીઝ વેંચતા વ્યક્તિ “શાકભાજી” વેન્ચવાની પરવાનગી આપી દીધી: વીએમસી એ ફેસબુક પર જાહેરાત પણ કરી દીધી.

વડોદરામાં રાતોરાત એક મોબાઈલ એસેસરીઝ વેચતી દુકાનના માલિકે હાઇજિન યુક્ત શાકભાજી વેન્ચવાની "સેવા" ના નામે એક કીમિયો શરૂ કર્યો. આટલું ઓછું હોય તેમ તેને વડોદરા...

છે ને જલસો: રાજકોટમાં ૫૮ કેસ તો પણ ઓરેન્જ ઝોન અને અરવલ્લી માં ૧૯ તો પણ રેડ ઝોન

કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાગ્રસ્ત જિલ્લા અને શહેરોને પોઝિટિવ કેસને આધારે ત્રણ ઝોનમાં વહેંચ્યા છે. ત્યારે ગુજરાતમાં જ્યાં કેસ વધુ હોય તેને રેડ ઝોન, ઓરેન્જ ઝોન...

નેનપુર સ્ટેશને ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા પછી ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલન ઉગ્ર બનાવ્યું હતું

મહાગુજરાતના પાયાના પથ્થર ઈન્દુચાચા હતા.72 વર્ષની ઉંમરે તેમણે આંદોલન નું સુકાન સંભાળ્યુંનેનપુર આશ્રમમાં રહેતા ઈન્દુલાલ અમદાવાદમાં થયેલી હિંસા અંગે અજાણ હતા : ગુજરાત રાજ્યની સ્થાપનામાં...

રેલ્વે દ્વારા લોકડાઉન બાદ ક્યાં ટ્રેન શરૂ કરી શકે છે? વાંચો સંપૂર્ણ પ્લાન

કોરોના વાયરસને કારણે ભારત સહિત આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે દેશવ્યાપી લોકડાઉન (Lockdown) કર્યું છે. આને...

વર-વધુ સિવાય ગોરબાપા પણ વિડીયો કોન્ફરન્સ વડે લગ્ન કરાવશે: જાનૈયાઓ, મિત્રો પણ વીડિયો લગ્નમાં ભાગ લેશે

કોરોના વાયરસના કારણે વેપાર-ધંધા સહિત બધા જ કામો ઠપ પડ્યા છે. લોકડાઉનના કારણે લગ્નો પણ અટકી ગયા છે. જોકે પંજાબી પરિવારના સુશેન ડાંગ અને કિર્તી...

અમદાવાદની કંપનીએ એકસાથે 200 કર્મચારીઓને રવાના કર્યા

ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક રિસોર્સ મેનેજમેન્ટ કંપનીએ એક સાથે ૨૦૦ લોકોને પાણીચું પકડાવી દીધું છે. જેને કારને અમદાવાદમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. એક બાજુ...

અમદાવાદ બાદ વડોદરામાં SBIએ લોક ડાઉન હેઠળ લોકોને નાણાં ના ઉપાડ ની સરળતા માટે મોબાઈલ એ. ટી.એમ.શરૂ કર્યું…

લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉન ના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા...
× How can I help you?