Breaking News

વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં પોલીસવાન પર પથરા પડ્યા

અમદાવાદના જુહાપુરા અને વેજલપુર માં પોલીસ વાન પર પથ્થરમારા ની ઘટના બાદ વડોદરામાં મોડી રાત્રે પણ પોલીસની ગાડી પર પથરા પડ્યા હતા.પાણીગેટના રાજા રાણી તળાવ...

જુહાપુરામાં પેટ્રોલિંગ કરતી પોલીસ વાન પર પત્થરમારો:૧૫ની અટકાયત

શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની...

કોરોના ના ત્રણ કેસ પોઝીટિવ આવતાં ઉલ્ટા ચશ્માના કલાકાર નું એપાર્ટમન્ટ સીલ કરાયું

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત...

કોરોનાના વધુ પોઝિટિવ કેસ બહાર આવતાં ઉકેલની દિશા ઝડપથી પકડાઈઃ

આગામી સમયને કેવી રીતે જોવો-સમજવો અને ગાળવો તેની કેટલીક સાદી ટિપ્સ…. (1) આજે, નવમી એપ્રિલ, 2020ના રોજ અમદાવાદ શહેરમાં 50 કેસ પોઝિટિવ બહાર આવ્યા છે....
No More Posts
× How can I help you?