સિંગાપોર યુનિવર્સિટીની રિસર્ચમાં ખુલાસો: ભારતમાં 20 મે સુધી ખતમ શઈ શકે છે કોરોના વાયરસ
સિંગાપોર યુનિવર્સિટીનું રિસર્ચ, મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઈટાલી અને સ્પેનમાં કોરોનાની અસર ખતમ થઈ જશેભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26 હજારને પાર થઈ...
સર્જિકલ માસ્ક 6થી 8 કલાકમાં અને N95 માસ્ક 24 કલાકમાં બદલવો, ઘરે બનાવવામાં આવેલો માસ્ક ધોઈને ઉપયોગ કરો
એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી દેખતા તેવા લોકો દ્વારા બીજામાં ચેપ ફેલાવાની સંભાવના વધુ હોય છે. સર ગંગારામ હોસ્પિટલ, નવી દિલ્હીના...
No More Posts