Breaking News

આ વિસ્તારોમાં રવિવારથી દુકાનો નહિ ખુલે!

…….રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ...

કોરોના સામે લડવા કોરોનાના દર્દીઓએ રોજા રાખ્યા:

કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના...

Vadodara News: દિવાલીપુરા વિસ્તારમાં 70 વર્ષીય મહિલાનું કોરોનાં ને કારણે મોત

વડોદરા માં કોરોના એ કેર વર્તાવ્યો છે અને રોજ નવા દર્દી નોંધાઇ રહ્યા છે ત્યારે વડોદરા ના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરીસોસાયટીમાંરહેતા70 વર્ષના મહિલા દર્દીનું આજે...

હવે કોરોનામાં આવા નિશાન પણ જોવા મળી રહ્યા છે:વૈજ્ઞાનિકોએ નવા લક્ષણ શોધ્યા

દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર અને દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. પણ રોજ રોજ કોરોનાના...
No More Posts
× How can I help you?