surat news

Buzz Impact સરકાર નાના વેપારીઓ માટે લોન વ્યાજ સહાય પેકેજ લાવશે

લોકડાઉનને કારણે બંઘ રહેલી નાના- મધ્યમ વેપારીઓની દુકાનો, ત્યાં કામ કરતા કર્મચારીઓની આવકો લગભગ બંધ થઈ ગઈ છે ત્યારે ગુજરાત… Read More

4 years ago

સોલા સિવિલમાં સારવાર લેતા નીલેશે મિત્રોને વિડિયો મોકલ્યો કે હોસ્પિટલ થી બચાવો

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં… Read More

4 years ago

સિવિલમાં મોતનો આંકડો બેવડી સદી ક્રોસ કરી ગયો : ૦૧વર્ષની બાળકીનું મોત

આખા ગુજરાતમાં કોરોનામાં રેકોર્ડબ્રેક મોતનું મોડેલ બની ચૂકેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દીઓના મોત થયા છે.… Read More

4 years ago

ગુરુવારથી એક જિલ્લા થી બીજા જિલ્લામાં જઈ શકાશે:શરતોને આધીન

મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ… Read More

4 years ago

વીડિયો કોન્ફરસમાં રાચતા રાજકારણીઓ- અધિકારીઓ કોમનમેનની વેદનાનો ખ્યાલ જ નથી

- વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ… Read More

4 years ago

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૭૪ લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. આ પ્રસાર રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરુ… Read More

4 years ago

જ્યંતી રવિ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સમિતિ: આમાં સાચું કોણ?

આમાં સાચું કોણ તે હજી સમજાતું નથી!હજી થોડા દિવસો અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય ની એક કમિટી અમદાવાદ,વડોદરા અને સુરતની મુલાકાત… Read More

4 years ago

ગુજરાતમાં સતત પાંચમા દિવસે 300 થી વધુ કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર પણ એક્શન માં આવી છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના… Read More

4 years ago

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: કઈ વધારાનું ખુલશે નહિ.

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી,… Read More

4 years ago

ગુજરાતમાં કોરોનાએ 5000નો આંકડો પાર કર્યો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5000ને પારગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300 પ્લસ કેસ નોંધાયાઅત્યાર સુધીમાં કુલ 262 દર્દીઓના મોત થયા રાજ્યમાં… Read More

4 years ago

This website uses cookies.